યોગસાર ગ્રંથ ..
એક અર્ધો શ્લોક....
પણ, એમા પ્રભુના આજ્ઞાધર્મ નો નિચોડ....
आज्ञा तु निर्मलं चित्तं ,
कर्तव्य स्फटिकोंपमम् !
પ્રભુની આજ્ઞા ...એટલે શુ ?
હ્રદય સ્ફટિક જેવુ નિર્મલ ....
એટલે કે,
પારદર્શક....બનાવવું...!
તે કેમ બને ?
દોષો ઓછા ...
ગુણો વધે ....
અને હ્રદય પછી તો નિર્મલ ...સ્વચ્છ અને ...પારદર્શક જ બની રહે ...!
No comments:
Post a Comment