Sunday, 24 May 2020

Samayik mahima

અનુપ્રેક્ષા. . . . 
*સામાયિક મહત્તા*
' છિન્નઇ અસુહં કમ્મં '( જેટલી વાર) સામાયિક થાય  એટલી વાર અશુભ કર્મનો નાશ થાય છે 

નરકગતિના બંધનો તોડવાની તાકાત સામયિકમાં છે 

ચૌદ રાજલોકના છ કાયના જીવોને અભયદાન દ્વારા દાનધર્મ 

શિયળવ્રત પળાય એટલે શીલ ધર્મ 

ચારે પ્રકારના આહારનો ત્યાગ અને કાયકલેશ (સ્વાધ્યાય આદિ ) માટે તપ ધર્મ 

ક્રિયા ભાવથી  જ કરવાની હોય છે માટે ભાવ ધર્મ 

નવકારસી કરવાથી  જેમ સો વર્ષના નરકના દુઃખ દૂર થાય એમ અહીં પણ 100 વર્ષ નારકી જે દુખ ભોગવતા જે કર્મો ખપાવે એક સામાયિક કરવાથી તેટલા પાપકર્મનો ક્ષય થાય છે

એક સામયિકમાં 92,59,25,,925 ઉપર 3/8 પલ્યૉપમ વૈમાનિક દેવલોકનુ આયુષ્ય બાંધે છે 

400 લાખ કી .ગ્રા સોનાનું દાન એક લાખ વર્ષ સુધી આપવાથી જે પુણ્ય મળે એના કરતા વધારે પુણ્ય એક સામાયિક કરવાથી  મળે 

સુવર્ણના પગથિયાં વાળું જિનમંદિર કરાવે એના કરતા વધારે પુણ્ય સામાયિક કરવાથી 

સામાયિકમાં સ્વાધ્યાય,  જાપ,  ધ્યાન, અધ્યયન, વાંચન વીરવાણીનું  શ્રવણ વગેરે સુંદર લાભ મળે રોજ થોડું થોડું કરતા ઘણું ધર્મધન ભેગું થાય છે 

 ઘરને બદલે આરાધના ભવનમાં સામાયિક કરવાથી એક આયંબિલનો લાભ મળે છે કર્મક્ષયના ધ્યેયની ધારણા મનમાં અવશ્ય રાખીને  જ સામાયિક કરવું .

કલાપૂર્ણ સંસ્કાર શિબિર

No comments:

Post a Comment

Mahabalipuram

...........*जिनालय दर्शन*........... *महाबलीपुरम तीर्थ* लॉकडाउन के चलते हमारी कोशिश है कि प्रतिदिन आपको घर पर प्रभु दर्शन करा सकें। आज हम आप...