Thursday, 21 May 2020

Kumarpal maharaja

કોણ બનશે કુમારપાળ...(ભાગ-૦૩)
➖➖➖➖➖➖➖➖
૩૧) કુમારપાળ રાજાને કયું ઉંચુ બિરુદ ગુરુ દ્વારા પ્રાપ્ત થયું?
➡️ પરમાહૅત

૩૨) કુમારપાળ રાજા પરમાત્માની પૂજા ક્યારે કરતા હતાં?
➡️ ત્રિકાળ

૩૩) કુમારપાળ રાજા આઠમ ચૌદશના કયું તપ કરતાં હતાં?
➡️ ઉપવાસ 

૩૪) કુમારપાળ રાજાના ગુરુએ કઈ દેવીની સાધના વિશેષ રીતે કરી હતી?
➡️ સરસ્વતી

૩૫) કુમારપાળ રાજા કયા તીર્થંકરના ગણધર બની મોક્ષે જશે?
➡️ પદ્મનાભસ્વામી 

૩૬) કુમારપાળ રાજાના ગુરુના ગુરુનું નામ શું હતું?
➡️ દેવચન્દ્રસૂરિજી 

૩૭) કુમારપાળ રાજાના ગુરુદેવે રચેલા સિદ્ધ હેમવ્યાકરણની કેટલી કોપી સુવર્ણાક્ષરે તૈયાર કરાવી?
➡️ ૦૭

૩૮) કુમારપાળ રાજા વર્ષાકાળમાં કેટલી વિગઈ વાપરતાં ન હતાં?
➡️ ૦૫

૩૯) કુમારપાળ રાજા પર્વ દિવસે ઓછામાં ઓછું કયું તપ કરતાં હતાં?
➡️ એકાસણું

૪૦) કુમારપાળ રાજા દર વર્ષે કેટલી સોનામહોર સાધર્મિકો પાછળ વાપરતા?
➡️ કરોડ

૪૧) કુમારપાળ રાજાના ગુરુનું મુનિપણાનું નામ શું હતું?
➡️ મુનિ સોમચંદ્ર

૪૨) કુમારપાળ રાજાની મુખ્ય પટરાણીનું નામ શું હતું?
➡️ ભોપાલદેવી

૪૩) કુમારપાળ રાજાએ ઉભા કરેલા જિનાલયો કોણે ધરાશાયી બનાવ્યા?
➡️ અજયપાળ

૪૪) કુમારપાળ રાજા ઓછામાં ઓછી ૧ સાધર્મિકને કેટલી સોનામહોર આપતાં?
➡️ ૧૦૦

૪૫) કુમારપાળ રાજાએ જીવનના અંત સમય સુધી કુલ કેટલી સો.સાધ.ભક્તિ પાછળ ખર્ચી?
➡️ ૧૪ ક્રોડ

✒️ પં. દીપક બી. કોઠારી
સંકલન: કરિશ્મા ચેતન નાગડા (નલિયા)

No comments:

Post a Comment

Mahabalipuram

...........*जिनालय दर्शन*........... *महाबलीपुरम तीर्थ* लॉकडाउन के चलते हमारी कोशिश है कि प्रतिदिन आपको घर पर प्रभु दर्शन करा सकें। आज हम आप...